નિર્ણય / PM મોદીની લૉકડાઉન લંબાવવાની જાહેરાત બાદ રેલ્વેએ લીધો આ મોટો નિર્ણય

national indian railways extends suspension of its passenger services till may3

PM મોદીએ લૉકડાઉનને વધારવાના લીધેલા નિર્ણય બાદ હવે રેલ્વેએ પોતાની તમામ પેસેન્જર્સ ટ્રેન અને એરલાઈન્સ વિભાગે પોતાની તમામ ફ્લાઈટ્સ 3 મે સુધી રદ કરી છે. મળતી માહિતી અનુસાર રેલ્વેએ પોતાની 3 મે સુધીની તમામ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ