નિવેદન / વાયુસેનાની વધશે તાકાત, રક્ષા સચિવે કહ્યું, 200 યુદ્ધ વિમાન ખરીદવામાં આવશે

national india to acquire 200 fighter jets for air force ajay kumar defence secretary

ભારતીય વાયુસેનાના ઓછા થતા જતા વિમાનોને જોતા સરકાર લગભગ 200 વિમાનોને ખરીદવાની પ્રક્રિયામાં છે. રક્ષા સચિવ અજય કુમારે રવિવારે કહ્યું કે એચએએલ નિર્મિત 83 એલસીએ તેજસ માર્ક 1A ઉન્નત લડાકૂ વિમાનો માટે ટેન્ડર પ્રક્રિયા અંતિમ ચરણમાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ