લૉકડાઉન / હાઈકોર્ટ બાદ હવે રાષ્ટ્રીય માનવાધિકાર પંચે ગુજરાત સરકારને આ મામલે ફટકારી નોટિસ

National Human Rights Commission issues notice gujarat Governments migrant workers problems

શ્રમિકો મુદ્દે માનવ અધિકાર પંચ આક્રમક બની છે. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે ટ્રેનોમાં પ્રવાસી શ્રમિકોની સામે આવનારી સમસ્યાઓને લઇને રેલવે, કેન્દ્રીય ગૃહ સચિવ, ગુજરાત અને બિહારની સરકારનોને નોટિસ મોકલવામાં આવી છે. આ અંગે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના અધિકારીએ માહિતી આપી હતી. મહત્વનું છે કે, કોરોનાના વધતા કેસ, ઓછા ટેસ્ટ અને શ્રમિકોને લઇને ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ ફટકારી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ