ન્યાય / નિર્ભયાનાં ગુનેગારોની ક્યૂરેટિવ પિટીશન સુપ્રીમ કોર્ટે ફગાવી, ગુનેગારો પાસે હજુ આ વિકલ્પ બાકી

national curative petition of nirbhaya convicts rejected by supreme court

નિર્ભયાનાં ગુનેગારોની ક્યૂરેટિવ પિટીશનને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ચારમાંથી 2 આરોપીઓ એટલે કે વિનય અને મુકેશનાં ડેથ વોરંટ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે પિટીશન દાખલ કરી હતી. પરંતુ કોર્ટનાં 5 જજોને ખંડપીઠે દયા પિટીશનને ફગાવી દીધી છે. જે બે ગુનેગારોની ક્યૂરેટિવ પિટીશન રદ થઈ છે તેમની પાસે હવે ફક્ત રાષ્ટ્રપતિની દયા પિટીશનનો રસ્તો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ