મેડિકલ ક્ષેત્રે ક્રાન્તિ / કેન્દ્ર સરકારની આ યોજનાથી દેશમાં 4.5 લાખ ડૉક્ટરોની તંગી થશે દૂર

national central government ayushman bharat yogna will give job to 4 lakh doctors in india

આપણા દેશમાં સૌથી પાયાની ગણાતી આરોગ્ય સેવાના ક્ષેત્રમાં જ ડૉક્ટરોની અછતથી આમ આદમી હેરાન-પરેશાન છે, પરંતુ હવે આવનારા સમયમાં બહુ ઝડપથી આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવવાનું છે. આગામી છ-સાત વર્ષમાં દેશમાં ડૉકટરોની તંગી સંપૂર્ણ રીતે દૂર થઈ જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ