રાજનીતિ / રાહુલ ગાંધીને શું ખરેખર ગંભીરતાથી લેવાની જરૂર છે? જાણો ભાજપ અધ્યક્ષે શા માટે કહ્યું આવું

national-bjps-retaliation-on-rahul-gandhi-statement-javadekar-says-you-will-not-understand-mahatma-gandhi-from-m

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના એક ટ્વીટથી રાજકારણમાં ફરીથી તીવ્રતા વધી જવા પામી છે. તેમણે ટ્વિટમાં કહ્યું કે વિશ્વના ઘણા સરમુખત્યારોના નામ 'M' થી કેમ શરૂ થાય છે? તેમણે ઉદાહરણ તરીકે માર્કોસ, મુસોલિની, મિલોસેવિક, હુસ્ની મુબારક, મોબુટુ, મિકોમ્બેરો, મુશર્રફનું નામ પણ લીધું. ભાજપ દ્વારા રાહુલના આ નિવેદનની કડક પ્રતિક્રિયા આપવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ