અયોધ્યા કેસ / હિન્દૂ પક્ષની દલીલ પૂર્ણ, જલ્દી નિર્ણયની વધી આશા, જાણો- અત્યાર સુધીમાં શું થયું

national ayodhya case arguments of hindu parties complete in supreme court hearing

દેશના સૌથી સંવેદનશીલ અને ચર્ચિત મામલામાં સામેલ અયોધ્યા કેસ (Ayodhya Case) ની સુપ્રીમ કોર્ટમાં રોજ સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે હિન્દૂ પક્ષની દલીલો પૂર્ણ થઇ ચૂકી છે. કેસમાં અત્યાર સુધી જે પ્રકારે સુનાવણી થઇ છે. તેથી નવેમ્બર સુધી તેનો નિર્ણય આવવાની આશા ઘણી વધી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ