કોરોના વાયરસ / સૌથી મોટી ખુશખબરી : આ 15 રાજ્યોમાં કોરોના વાયરસને લીધે એક પણ નવા મોત નહીં

national 15 states has not record any new death from coronavirus

કોરોના વાયરસ મહામારીની વિરુદ્ધ ભારત જંગ જીતવા તરફ વધી રહ્યું છે. આ સંબંધમાં મંગળવારે એક સારા સમાચાર સામે આવ્યા છે. હકિકતમાં મંગળવારે મળેલી જાણકારી મુજબ 15 રાજ્યો - કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગત 24 કલાક દરમિયાન કોરોના વાયરસ સંક્રમણના કારણે કોઈ મોત નથી થયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ