આર્થિક સહાય / નાસિક બસ દુર્ઘટનામાં 11ના મોત, કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારે કરી આટલા લાખના વળતરની જાહેરાત

 Nashik bus accident Central and Maharashtra government announced compensation

નાસિક બસ દુર્ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ