કાર્યાવહી / નારોલ વિસ્ફોટમાં વેપારી સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ

Narol Blast Police case trader

શહેરના નારોલ વિસ્તારના પટેલ એસ્ટેટમાં બે દિવસ પહેલાં જમીનમાંથી થયેલા ભેદી બ્લાસ્ટના કારણે મોતને ભેટેલા બે મજૂરોના ચકચારી કેસમાં ઇસનપુર પોલીસે કેમિકલની દુકાનના માલિક અશ્વિન રસિકલાલ આશરાની ધરપકડ કરીને તેમના વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધ તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ