રાહત / અમદાવાદીઓને ટ્રાફિક સમસ્યામાંથી મળશે મુક્તિ, નરોડા રેલવે ઓવરબ્રિજનું આજે CMના હસ્તે લોકાર્પણ

Naroda Railway Overbridge inaugurated by CM bhupendra patel today

નરોડા-ચિલોડાને જોડતા બ્રિજનું આજે CMના હસ્તે લોકાર્પણ કરાશે. જેના લીધે વાહનચાલકોએ હવે 3 કિમી ઓછું ફરીને જવું પડશે.

બ્રેકિંગ ન્યૂઝ