અન્નપૂર્ણાની મૂરત / 'નર્મદા બા' છેલ્લા 30 વર્ષથી ભૂખ્યાજનોને જમાડે છે, દવા, ચોપડા અને રોકડ રકમની પણ કરે છે સહાય

Narmadaben Patel Feeds 300 People Everyday For Free in vadodara

કહેવાય છે અન્નદાન એ મહાદાન છે. પરંતુ આ મોંઘવારી જમાનામાં અન્નદાન કરવાની હિંમત કોણ કરી શકે? પરંતુ હા કેટલાક એવાં પણ વિરલા હોય છે જે કોઈની આંતરડી ન ઠારે ત્યાં સુધી તેમને ચેન નથી પડતું. તેમના અંતરાત્મામાં ઘુમરાતી સેવા ભાવના તેમને ગમે ત્યાંથી શક્તિ પૂરી પાડતી હોય છે. આજે આપણે વાત કરવી છે એક એવા વરિષ્ઠ મહિલાની કે જેણે સંસ્કાર નગરી વડોદરામાં છેલ્લાં 30 વર્ષથી એવી તો સેવાની આહલેક જગાવી છે કે, જેના દ્વારેથી કોઈ ભૂખ્યુ જતું નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ