વિવાદ / મધ્યપ્રદેશની નર્મદામાં પાણી નહીં આપવાની ચિમકી મુદ્દે જીતુ વાઘાણીએ કહ્યું- જો પાણી...

Narmada water issue, face of Gujarat and Madhya Pradesh

નર્મદાના પાણીના મુદ્દે ભાજપ શાસિત ગુજરાત સરકાર અને પાડોશી રાજ્ય મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર સામસામે આવી ગઇ છે. ગુજરાતે સરદાર સરોવર ડેમના દરવાજાની ક્ષમતા તપાસવા માટે ડેમ તેની સર્વોચ્ચ સપાટી ૧૩૮.૬૮ મીટર સુધી પાણીથી ભરવા માટે મધ્યપ્રદેશ સરકાર પાસેથી પાણી છોડવાની માગ કરી રહી છે. પરંતુ મધ્યપ્રદેશ સરકારે પાણી છોડવાનો ઇન્કાર કરી દીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ