નિવેદન / નર્મદા જળ વિવાદ મામલે CM રૂપાણીએ કહ્યું- મધ્યપ્રદેશ પાણી મુદ્દે રાજકારણ ન કરે

narmada water cm vijay rupani press conference

નર્મદા પાણી વિવાદ બાદ મધ્યપ્રદેશ અને ગુજરાત આમને સામને આવી ગઇ છે. નર્મદા પાણી મુદ્દે મધ્યપ્રદેશના નિવેદન બાદ આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. સીએમ રૂપાણી એ કહ્યું કે મધ્યપ્રદેશ નર્મદા પાણી મુદ્દે પર ગંદુ રાજકારણ ન કરે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ