જળસંકટ / 'રેવા'નાં ખળખળ વહેતા એ નીર ક્યાં ગયા, જળ નામે માત્ર કાદવિયો કાંઠો

Narmada river without water

અનંતકાળથી વહેતી નર્મદા નદી  ભાડભૂતથી ભરૂચ સુધી જાણે અંતકાળે પહોંચી ગઈ છે. ઇતિહાસમાં પ્રથમ વખત ખળખળ વહેતીમાં નર્મદાની રફતાર ભરૂચના તવરા ગામ નજીક થંભી ગઈ છે. નદી સુકાઈ જતાં જળ માર્ગ હવે  જમીન માર્ગ બન્યો છે. સરકાર દ્વારા 1500 ક્યુસેક પાણી તો છોડવામાં આવ્યું પરંતુ એ પાણી હજુ ભરૂચ સુધી પહોંચ્યા નથી. ત્યારે જોઈએ આ અહેવાલમાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ