વડોદરા / નર્મદાજીમાં નવા પ્રાણ ફૂંકાયા, રોજના 1500 ક્યુસેક પાણી છોડવાના નિર્ણયથી સ્થાનિકો અને શ્રદ્ધાળુમાં ખુશી

Narmada River Water Chanond Dabhoi Vadodara

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ૧૫૦૦ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવાનું શરૂ કરાતા છેલ્લા કેટલાક વર્ષથી પોતાના અસ્તિત્વ માટે ઝઝુમતી અને મૃતપાય બનેલી નર્મદાજીમાં નવા પ્રાણ પૂરાયા છે જેનેલઈ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદાના નવા નીર નાવિકો અને બ્રાહ્મણ માટે જીવાદોરી બન્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ