ચેતવણી / સરદાર સરોવરમાંથી પાણી છોડાતા નર્મદા નદી કિનારાના 5 ગામોને કરાયા એલર્ટ, તલાટી કમ મંત્રીઓને અપાયા આદેશ

Narmada river near 5 villages were alerted as water was released from Sardar Sarovar

ગુજરાતમાં સતત પાંચ દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે આજે રાજ્યના 82 તાલુકામાં વરસાદ વરસ્યો. એવામાં સરદાર સરોવરમાંથી પાણી છોડાતા 5 ગામોને એલર્ટ કરાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ