મહાશિવરાત્રી / આ જિલ્લામાં શિવરાત્રીએ શિવની નહીં શક્તિની પૂજા, મનમૂકીને મેળો માણે છે શ્રદ્ધાળુઓ

narmada district Mahashivratri celebration shakti puja

આમતો શિવરાત્રીએ શિવની પુજા થતી હોય છે,પરંતુ નર્મદા જીલ્લાના સાગબારા તાલુકામા આવેલ દેવમોગરા ખાતે શિવ નહીં પણ શક્તિની પુજા થાય છે. અહીં પાંડોરી માતા ના 5 દિવસ ચાલનારા મેળામા ગુજરાત સહિત ચાર રાજયો માંથી  લાખો આદિવાસી શ્રદ્ધાળુએા આવે છે. બાધા અને માનતા પુરી કરે છે.

બ્રેકિંગ ન્યૂઝ