સિંચાઇ / ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચારઃ આજથી 10 દિવસ નર્મદા યોજનાની નહેરોમાં 1500 ક્યુસેક પાણી છોડવાનું શરૂ

Narmada dam Water released Farmers Fodder

માર્ચ માહિનામાં 90 હજાર ક્યુસેક પાણી મહીસિંચાઈ વિભાગને આપ્યું. જ્યારે 24 હજાર ક્યુસેક પાણી સુજલામ સુફલામ યોજનાને અપાયુ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ