બેદરકારી / રાજકોટ નર્મદા કેનાલમાં ભંગાણ, મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા અધિકારીઓ જાગ્યાં

Narmada canal crack in Rajkot near Gauri Dal

રાજકોટમાં ગૌરીદળ પાસે નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ થયું છે. જો કે આ ઘટનાનાં કલાકો બાદ નર્મદાનાં અધિકારીઓ ઘટનાસ્થળે આવ્યાં હતાં. 15 MLD પાણીનો વેડફાટ થયો હોવાનું સામે આવ્યું છે. જો કે આ અંગે નર્મદાનાં અધિકારીએ નિવેદન આપતા જણાવ્યું કે, રાતનાં 12 વાગ્યા પહેલાં આ કામને પૂર્ણ કરાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ