રાજકારણ / ખેડૂત આંદોલનની વચ્ચે ટીકૈતે કર્યો એવો દાવો કે ભાજપનું વધશે ટેન્શન, રાજકારણ ગરમાયું

naresh tikait claims that bjp leaders are leaving the party on farm laws

છેલ્લા બે મહિનાથી પણ અધિક સમયથી ચાલી રહેલા આંદોલનમાં હવે જાણે ખરાખરીના જંગનો માહોલ જોવા મળી રહ્યો છે, ખેડૂત નેતા નરેશ ટીકૈતે ભાજપ નેતાઓને લઈને મોટો દાવો કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ