અલ્પેશ કથીરીયાની જેલમુક્તિ માંટેની ચર્ચા બાબતે બોલાવાયેલી બેઠકમાં ખોડલધામનાં નરેશ પટેલ દ્વારા હાલમાં પાટીદાર અનામત આંદોલનનું કોઈ અસ્તિત્વ નહીં હોવાની વાત કરીને સમગ્ર અનામત આંદોલનની સમાપ્તિની જાહેરાત સાથે એક છ સભ્યોની કમિટીની રચના કરવાની જાહેરાત કરવામાં આવી.