નિવેદન / ખોડલધામ પાટોત્સવમાં નરેશ પટેલનું મોટું નિવેદન,રાજકારણમાં આવવું કે નહીં તે સમયનો પ્રશ્ન

Naresh Patel's big statement in Khodaldham Patotsav, the question of time whether to enter politics or not

ખોડલધામ પાટોત્સવમાં નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશ અંગે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે,રાજકારણમાં આવવું કે નહીં તે સમયનો પ્રશ્ન છે. સમાજ ઇચ્છશે તો ચોક્કસપણે રાજકારણમાં આવીશ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ