સંકેત / નરેશ પટેલ ખોડલધામના ચેરમેન પદેથી આપશે રાજીનામું?, આ વ્યકિત બની શકે નવા ચેરમેન

Naresh Patel will leave Khodaldham chairman Position gujarat politics

નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશની ચર્ચાઓ વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો જણાવી રહ્યા છે કે, નરેશ પટેલ ખોડલધામનું ચેરમેન પદ છોડી શકે છે,

બ્રેકિંગ ન્યૂઝ