અવસાન / દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયાનું નિધનઃ યુએન મહેતા હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર

Naresh Kanodia death

ગુજરાતી અભિનેતા નરેશ કનોડિયાનું આજરોજ વહેલી સવારે નિધન થયું છે. કોરોના પોઝિટવ આવતા અભિનેતા નરેશ કનોડિયાની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. ગુજરાતી અભિનેતા નરેશ કનોડિયાના નિધન પર ડે.સીએમ નીતિન પટેલે શોક વ્યક્ત કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ