ચૂંટણી / PM બન્યાના 5 વર્ષ બાદ 1 મેના રોજ અયોધ્યા જશે મોદી, રેલી પણ સંબોધશે

narendra modi to visit ayodhya on 1st may for rally first time in five years lok sabha elections

છેલ્લા 5 વર્ષમાં ઘણી એવી તક આવી છે જ્યારે સાધુ સંતોએ માગણી કરી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક વખત જરૂરથી અયોધ્યા આવવું જોઇએ. પરંતુ 5 વર્ષ બાદ હવે આ તક મળી છે જ્યારે નરેન્દ્ર મોજી પ્રધાનમંત્રી બન્યા બાદ પહેલી વખત રામની નગરી અયોધ્યામાં હશે. અયોધ્યામાં 6 મે ના રોજ મતદાન છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ