શિખામણ / તાલીમાર્થી IAS ને PM મોદીનો મંત્ર- એક જિલ્લો, એક સમસ્યા અને સંપૂર્ણ નિરાકરણની નીતિ પર કરો કામ

Narendra Modi to ask IAS trainees : Focus On One Problem At A Time In Future

પીએમ મોદી ગુરુવારે દેશના પ્રથમ ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે ગુજરાત પહોંચ્યા હતા. કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગે તાલીમાર્થી IAS અધિકારીઓને સંબોધન કરતાં તેમણે કહ્યું કે એક સમયે એક સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરો. પીએમ મોદીએ કહ્યું કે ભવિષ્યમાં જ્યારે તમે (આઈએએસ અધિકારી) તરીકે ક્યાંક હાજર થશો ત્યારે 'એક જિલ્લો, એક સમસ્યા અને સંપૂર્ણ નિરાકરણ' નીતિ પર કામ કરો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ