નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપિતને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. આ પહેલા નરેન્દ્ર મોદીની ભાજપના સંસદીય દળના નેતા તરીકે પસંદગી કરવામાં આવી હતી. ત્યારે હવે તેમના પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણની તારીખ નક્કી થઇ ચૂકી છે.
નરેન્દ્ર મોદી 30 મેના રોજ સાંજે 7 કલાકે પ્રધાનમંત્રી પદના શપથ લેશે. જેની રાષ્ટ્રપતિ ભવનથી જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ટ્વિટર એકાઉન્ટથી જાહેરક રવામાં આવેલ સૂચના અનુસાર રાષ્ટ્રપતિ નરેન્દ્ર મોદીને 30 મેના રોજ સાંજે 7 પદ અને ગુપ્તતાના શપથ લેશે. આ કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવનમાં હશે. નરેન્દ્ર મોદીની સાથે તેમના મંત્રિમંડળના સહયોગી પણ શપથ લેશે.
The President will administer the oath of office and secrecy to the Prime Minister and other members of the Union Council of Ministers at 7 pm on May 30, 2019, at Rashrapati Bhavan
— President of India (@rashtrapatibhvn) May 26, 2019
શનિવારે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપિતને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. આ પહેલા નરેન્દ્ર મોદીની ભાજપના સંસદીય દળના નેતા તરીકે પસંદગી કરવામાં આવી હતી, ત્યારબાદ તેમને એનડીએ સંસદીયના નેતા પસંદ કરવામાં આવ્યા.
Narendra Modi to take oath as PM on 30th May at 7pm, at Rashtrapati Bhavan. Members of Union Council of Ministers to also take oath. pic.twitter.com/qC2kTE35fE