ચૂંટણી / હરિયાણામાં PM મોદીના કોંગ્રેસ પર તીખા પ્રહાર, સામ પિત્રોડાને લઇને કહ્યું કે...

Narendra Modi In Rohtak Haryana Attacks On Sam Pitroda Statement

પીએમ મોદીએ આજે હરિયાણામાં કોંગ્રેસ નેતા સામ પિત્રોડા પર નિશાન સાધ્યું. પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસના એક મોટા નેતાએ કહ્યું કે, 84નું રમખાણ થયું  તો થયું. આ નેતા ગાંધી પરિવાવના સૌથી નજીકના છે અને કોંગ્રેસના નામદાર અધ્યક્ષના ગુરુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ