બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
VTV / narendra modi govt may extend pm housing scheme in urban areas for 2 more years
Pravin
Last Updated: 02:57 PM, 9 May 2022
શહેરી વિસ્તારમાં પીએમ આવાસ યોજનાના સમયગાળો સરકાર વધારી શકે છે. યોજનાનો સમયગાળો પહેલા કરતા વધવા જઈ રહ્યો છે. ત્યારે આવા સમયે સરકારે તેને વધારીને ધર બનાવવાનું સપનુ જોતા લોકોને રાહત આપતા તેને માર્ચ 2024 સુધી લંબાવવા માટે તૈયાર છે.
માર્ચ 2022માં આ યોજનાનો સમયગાળો પુરો થયો
શહેરી વિસ્તારમાં દરેક પરિવારને પાક્કા ઘર આપનારી સરકારી સ્કીમ PMAY યોજનાને જૂન 2015માં શરૂ કરવામાં આવી હતી. સરકારે શરૂઆતમાં તેને માર્ચ 2022 સુધીનો સમય નક્કી કર્યો હતો. જો કે, સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યોની વધારે માગના કારણે તથા ઘરોની મંજૂરી મળવાની સાથે, નિર્માણ કાર્યોને પુરા કરવા માટે સમય વધારે લાગે છે.
અત્યાર સુધીમાં આટલા ઘરો બનાવ્યા
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, કેન્દ્રના આ ફ્લૈગશિપ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં લગભગ 1.23 કરોડ ઘરોને મંજૂરી આપી છે અને તેમાં લગભગ 98.4 લાખ ઘરોનું નિર્માણ કાર્ય શરૂ પણ થઈ ચુક્યું છે. સરકારી આંકડા અનુસાર, લાભાર્થીઓને લગભગ 58.7 લાખ ઘર સોંપવામાં આવ્યા છે.
સૌથી વધુ યુપીમાં બન્યા ઘર
તમામ રાજ્યોની વાત કરીએ તો, યુપીમાં આ યોજનામાં 17.6 લાખ ઘરોની મંજૂરી સામે 10 લાખ બન્યા હોવાનો સૌથી મોટો આંકડો સામે આવ્યો છે. ગુજરાતમાં 7.3 લાખ ઘર પુરા થઈ ચુક્યા છે અથવા તો વિતરણ થઈ ચુક્યા છે. ત્યાર બાદ મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં 5 લાખ ઘરોનું નિર્માણ થઈ ચુક્યું છે. તમિલનાડૂમાં આવા 4.7 લાખ ઘરો બનીને તૈયાર ચુક્યા છે.
ગત વર્ષે ડિસેમ્બરમાં કેબિનેટે પ્રધાનમંત્રી આવાસ યોજનાને ગ્રામિણ વિસ્તારમાં કાર્યોના સમયગાળામાં વિસ્તારને મંજૂરી આપી હતી. ત્યાર બાદ તેને માર્ચ 2021થી માર્ચ 2024 સુધી વધારી દેવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
Lok Sabha Election 2024 / હાર્દિક પટેલને ભાજપે જમીન પર લાવી દીધો, એક સમયે હેલિકોપ્ટર લઈ પ્રચારમાં સભાઓ ગજવી હતી
starcampaigners