મંત્રીમંડળ / નરેન્દ્ર મોદી મંત્રીમંડળનું વિસ્તરણ કરે તેવી સંભાવના, આ દિગ્ગજ બિઝનેસમેનના નામની જોરશોરથી ચર્ચા

narendra modi government news updates on kv kamath swapan dasgupta

દેશ આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે, નરેન્દ્ર મોદી પોતાની ટીમમાં બુદ્ધિજીવીઓને ઉમેરી દેશના અર્થતંત્રનું સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દિલ્હીની રાજનીતિમાં મોદીના મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાએ જોર પકડ્યું છે. આ સાથે પીએમ મોદી આ વખતે દેશના બુદ્ધિજીવી દિગ્ગજ બિઝનેસમેનો અને નેતાઓનો સમાવેશ કરશે.  

બ્રેકિંગ ન્યૂઝ