નાગરિકતા સંશોધન બિલ / PM મોદીએ ડિટેન્શન સેન્ટર બનાવ્યા હોવાની વાતને અફવા ગણાવી, કોંગ્રેસે રજૂ કર્યો આ મહત્વનો મીડિયા રિપોર્ટ્સ

Narendra Modi described the detention center as a rumor

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રામલીલા મેદાન ખાતે એક રેલીમાં એનઆરસી માટે ડિટેન્શન સેન્ટર સ્થાપવાની વાતને અફવા ગણાવી હતી. જ્યારે આ વર્ષે જુલાઇમાં રાજ્યસભાના એક પ્રશ્નના જવાબમાં ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે કેન્દ્ર દ્વારા ડિટેન્શન સેન્ટર અંગે રાજ્યોને સૂચનાઓ મોકલવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ