સંબોધન / રાષ્ટ્રીય શિક્ષા નીતિ પર આજે થશે સમ્મેલન, PM કરશે આ વિષય પર વાત

narendra modi conference national education policy 2020 impact knowledge hub

મોદી સરકારે નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિની ઘોષણા કરી દીધી છે. હવે સોમવારે રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020ને લઈને એક સમ્મેલન થશે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ ગોવિંદ પણ ભાગ લેવાના છે. જેમાં પીએમ મોદી પણ સંબોધન કરશે.

બ્રેકિંગ ન્યૂઝ