આજીવન કેદ / લંપટ નારાયણ સાંઇને સજા થતા તેના ભક્તો નથી સ્વિકારતા, કહ્યું- 'ભગવાન છે'

Narayan Sai sentence in Rape case by Surat Court

સાધિકા પર દુષ્કર્મ કેસના અપરાધી નારાયણ સાંઇને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં નારાયણ સાંઇને સુરત કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. નારાયણ સાંઈને દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ઉપરાંત એક લાખનો દંડ પણ ફટકાર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ