ઇતિહાસમાં નેપોલિયનને વિશ્વમાં સૌથી મહાન સેનાપતિઓમાં ગણવામાં આવે છે. નેપોલિયન બોનાપાર્ટે ફ્રાન્સની ક્રાંતિમાં સેનાપતિ 11 નવેમ્બર, 1799થી 18 મે 1804 સુધી પહેલા દૂત તરીકે શાસક અને 18 મેથી 6 એપ્રિલ 1814 સુધી નેપોલિયન નામથી સમ્રાટ રહ્યા.
ઇતિહાસના મહાન સમ્રાટોમાંથી એક ફ્રાંસના નેપોલિયન બોનાપાર્ટ પણ છે. એના દ્વારા લખાયેલો પત્ર આજે 200 વર્ષ બાદ ત્રણ પત્ર 5,13,000 યૂરો એટલે કે ભારતીય કરન્સીના આશરે 3 કરોડ 97 લાખ રૂપિયામાં હરાજી થઇ.
નેપોલિયને આ પત્ર પોતાની પત્ની જોસેફિન માટે લખ્યો હતો. નેપોલિયન દ્વારા આ પત્ર 1796 થી 1804ની વચ્ચે થઇ છે. ફ્રાંસના ડ્રોઉટમાં આ પત્રની હરાજી ગુરુવારે થઇ.
માધ્યમોના અહેવાલો અનુસાર વર્ષ 1796માં ઇટાલિયન અભિયાન દરમિયાન લખેલા એક પત્રમાં નેપોલિયને લખ્યું હતું, "મેરી પ્યારી દોસ્ત, તમારા વતી મને કોઈ પત્ર મળ્યો નથી. જરૂર કંઇક ખાસ છે એટલે તુ તારા પતિને ભૂલી ગઇ છે. જો કે, કામ અને ભારે થાક વચ્ચે માત્ર તમારી જ યાદ આવે છે. '
ઇતિહાસમાં નેપોલિયનને વિશ્વમાં સૌથી મહાન સેનાપતિઓમાં ગણવામાં આવે છે. તેને ફ્રાન્સમાં એક નવી વિધિ સહિતા લાગુ કરી હતી, જેને નોપલિયન સહિતા કહેવામાં આવે છે.
હકીકતમાં નેપોલિયન બોનાપાર્ટે ફ્રાન્સની ક્રાંતિમાં સેનાપતિ 11 નવેમ્બર, 1799થી 18 મે 1804 સુધી પહેલા દૂત તરીકે શાસક અને 18 મેથી 6 એપ્રિલ 1814 સુધી નેપોલિયન નામથી સમ્રાટ રહ્યા. તે 20 માર્ચથી 22 જુન 1815માં ફરીથી સમ્રાટ બન્યો. તે યૂરોપના અન્ય વિસ્તારમાં પણ શાસક હતો.