નામકરણ / અયોધ્યામાં જે મસ્જિદ બનશે તેનું નામ બાબરી નહીં હોય, આ નામ પર વિચારણા

name of the mosque in ayodhya may be in the name of freedom fighter maulvi ahmadullah shah

બાબરી કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી અયોધ્યામાં નિર્માણ માટે વિચારાધીન સૂચિત મસ્જિદનું નામ મૌલવી અહમદુલ્લાહ શાહના નામે હોઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ