ગુજરાતના વારસા સમાન સરોવળ જેમાં ક્યારેય પાણી ડૂકતું નથી.. જે કુદરતી સૌંદર્યનો ખજાનો છે.. જેને પક્ષીઓનું સ્વર્ગ માનવામાં આવે છે.. તે નળસરોવર આજે તે સૂકું ભટ્ટ બની ગયું... પક્ષીઓ તો ઠીક પાણીનું એક ટીપું પણ નથી દેખાતું... એટલું જ નહીં અનેક પરિવારોની રોજી છીનવાઈ છે.. ત્યારે કેવી છે ભર ઉનાળે નળસરોવરની સ્થિતિ જુઓ આ અહેવાલમાં..