પાણીની તંગી / ગુજરાતમાં જળસંકટઃ 17 વર્ષ બાદ નળસરોવર સુકાયું

Nalasarovar dried up after 17 years in Gujarat

નળસરોવરઃ ગરમી અને તડકાની અસર હવે નળસરોવર પર પણ જોવાં મળી છે. 120.82 ચો કિ.મીમાં ફેલાયેલું નળસરોવર પણ આખરે સુકાઇ ગયું છે.

બ્રેકિંગ ન્યૂઝ