હોનારત / નાગપુરની કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ, 4 દર્દીઓના મોત

nagpur fire in covid hospital 4 patients dead

નાગપુરની મોડી રાતે હોસ્પિટલમાં લાગેલી આગ બાદ 27 દર્દીઓને ઉતાવળમાં બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ આમાંથી 10 દર્દીઓ આઈસીયુમાં પણ હતા. વેલ ટ્રીટ હોસ્પિટલ નાગપુર અમરાવતી માર્ગ પર સ્થિત છે, શોર્ટ સર્કિટમાંથી આગ લાગવાથી હોસ્પિટલમાં નાસભાગ મચી ગઈ હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ