નડિયાદ / 'શાળામાં જે બન્યું હવે નહીં બને, હું માફી માગુ છું' : નોલેજ સ્કૂલમાં નમાજ માટે રૂમ આપવા મામલે વિવાદ સર્જાતા સંચાલકે વ્યક્ત કરી દિલગીરી

nadiad knowledge school administrator apologized on Namaz issue

નડીયાદની ખાનગી શાળામાં નમાજ માટે રૂમ આપવા મામલે વિવાદ સર્જાયો હતો. વાલીઓ દ્વારા સર્ટી લેવાની ચીમકી અપાતા શાળાએ માફી માગી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ