અમદાવાદ / રહસ્મય રીતે ગુમ થયેલ યુવાનની નદીમાંથી મળી લાશઃ હત્યા કે આત્મહત્યા?

The mysteriously missing young man found out from the river

ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા પૂજારીનો પુત્ર બે દિવસ પહેલાં રહસ્મય રીતે ગુમ થયા બાદ ગઇ કાલે સાબરમતી નદીમાંથી તેની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. પૂજારીના પુત્રના ગળામાં તેમજ શરીરની અલગ અલગ જગ્યાએ ઇજાનાં નિશાન હોવાથી તેની હત્યા કરીને લાશને નદીમાં ફેંકી દેવાઇ હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યાં છે. યુવકે જાન્યુઆરી મહિનામાં તેના સમાજની એક યુવતી સાથે લગ્ન કર્યાં હતાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ