ધર્મ / દુનિયાનું એક માત્ર મંદિર, જ્યાં નર સ્વરૂપે વિરાજમાન છે શ્રી ગણેશ

mysterious temples of india adhi vinayaka where ganesh ji worship in form of human temple in tamilnadu

ભગવાન ગણેશ, જેમને લોકોએ હંમેશા ગજ રૂપે જ જોયા છે. મોટાભાગના મંદિરમાં ગજ સ્વરૂપમાં જ ભગવાન ગણેશની પ્રતિમા આવેલી છે. પરંતુ ભારતમાં એક એવુ પણ મંદિર છે જ્યાં ગણેશની પ્રતિમા નર સ્વરૂપે સ્થાપિત કરવામાં આવી છે. આ મંદિરની ખાસિયત છે કે જેના કારણે લોકો ભગવાન ગણપતિના દર્શન કરવા આવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ