અભિયાન / કોરોના સંકટ વચ્ચે આતંકવાદ વિરૂદ્ધ જંગમાં ભારતને મોટી સફળતા, મ્યાનમારે 22 આતંકવાદીઓને સોંપ્યા

Myanmar hands over 22 terrorists to india special operation

કોરોના સંકટ વચ્ચે આતંકવાદ વિરૂદ્ધ ચાલી રહેલા જંગમાં ભારતને મોટી સફળતા મળી છે. મ્યાનમારે શુક્રવારે 22 આતંકવાદીઓને ભારતને સોંપ્યા છે. પૂર્વોત્તર ક્ષેત્રોમાં પણ ભારત આતંકવાદથી ઘણુ પ્રભાવિત રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ