મગજનો તાવ / મુઝફ્ફરપુરની હોસ્પિટલમાં કન્હૈયા કુમારને ન મળી ઘુસવાની મંજૂરી, જુઓ શું કહ્યું

muzaffarpur kanhaiya kumar did not permitted to enter in skmch hospital

બિહારના મુઝફ્ફરપુરમાં 'મગજના તાવ'નો કહેર ઓછો થવાનું નામ નથી લેતો. ઇન્સેફ્લાઇટિસને કારણે મુઝફ્ફરપુરમાં અત્યાર સુધીમાં 127 બાળકોના મોત થઇ ચૂક્યા છે. આ દરમિયાન સમાચાર મળી રહ્યા છે કે, JNU વિદ્યાર્થી સંગના પૂર્વ અધ્યક્ષ અને બેગૂસરાયથી લોકસભા ચૂંટણી લડનાર કન્હૈયા કુમાર (Kanhaiya Kumar)ને મુઝફ્ફરપુરના શ્રી કૃષ્ણ કોલેજ એન્ડ હોસ્પિટલ (SKMCH) માં જવાની મંજૂરી આપવામાં ન આવી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ