અકસ્માત / પંજાબથી બિહાર જઈ રહેલા મજૂરોને બસે કચડ્યા, 6ના ઘટના સ્થળે મોત, અન્ય ઘાયલ

muzaffarnagar up 6 migrants workers died and 2 injured after a speeding bus ramps

લોકડાઉનને કારણે મજુરોના સ્થળાંતરની પ્રક્રિયા ચાલુ છે. કેટલાક મજુરો એક્સપ્રેસ વે થઈને તેમના ઘરે પરત ફરી રહ્યા છે. ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં પગપાળા ઘરે પરત ફરતા મજુરોને રોડવેઝ બસએ કચડી નાખ્યાં છે. ગુરુવારે વહેલી સવારે બનેલી આ ઘટનામાં 6 મજુરોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે બે ગંભીર રીતે ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ