અષાઢી બીજના દિવસે રથયાત્રા નિકળવાની છે.. 4જુલાઈએ જગતના નાથ નગરચર્ચાએ નિકળે છે.. રથયાત્રાને લઈને મુસ્લિમ સમાજના લોકોએ પ્રાર્થના કરી છે... રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે મુસ્લિમ સમાજે પ્રાર્થના કરી છે.. જગન્નાથ મંદિરના મહંતને ચાંદીનો રથ આપી મુસ્લિમ સમાજે કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડયું છે... દર વર્ષે અમદાવાદમાં નિકળતી રથયાત્રામાં કોમી એકતા જોવા મળે છે.. બધા ધર્મના લોકો એક સાથે મળીને ભગવાનની ભક્તિ કરતા હોય છે.. આ રથયાત્રામાં દરેક ધર્મના લોકો જોડાય છે...