ચૂંટણી / મુસ્લિમ વોટ છુટવાનો ડર, કેજરીવાલે કહ્યું- છેલ્લા સમયે કોંગ્રેસ તરફ શિફ્ટ થયા

muslim vote shifted to congress at last moment said arvind kejriwal

દિલ્લીની સાતેય લોકસભા સીટ પર ચૂંટણી થઈ ચૂકી છે. ત્યારે હવે દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે વિવાદિત નિવેદન આપ્યું છે. તેઓએ એક ખાનગી અખબારને ઈન્ટર્વ્યૂમાં કહ્યું કે, જોઈએ છે કે હવે શું થાય છે. ખરેખરમાં ચૂંટણીના 48 કલાક પહેલા સાતેય સીટો આમ આદમી પાર્ટીના ખાતમાં આવશે એવું લાગી રહ્યું હતું. પણ છેલ્લી ઘડીએ મુસ્લિમ સમુદાયના વોટ કોંગ્રેસમાં શિફ્ટ થઈ ગયા. એ પણ ચૂંટણીની એક રાત પહેલા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ