પશ્ચિમ બંગાળ / મુર્શિદાબાદ હત્યાકાંડઃ પતિ, પત્ની અને 8 મહિનાના બાળકની હત્યા મામલે રાજ્યપાલે કહ્યું- હું સ્તબ્ધ અને દુઃખી

Murshidabad triple murder case rss bjp governor cm mamta banerjee

RSSના એક કાર્યકર, તેની ગર્ભવતી પત્ની અને એના 8 વર્ષના બાળકની ઘાતકી હત્યા કરવાની ઘટના પશ્ચિમ બંગાળના મુર્શદાબાદમાં બની હતી. જેને લઇને રાજ્યપાલે દુઃખ વ્યક્ત કર્યું છે. આ મામલે પોલીસે બે લોકોની અટકાયત કરી છે. પોલીસનું કહેવું છે કે આ કેસમાં કોઈ રાજકીય દખલ નથી. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે. ત્યારે ભાજપના નેતા મનોજ તિવારીએ ટ્વીટ કરીને કહ્યું હવે શા માટે ચૂપ છે એવોર્ડ વાપસી ગેંગ. તો આ હત્યાકાંડને લઇને મમતા સરકારને મહિલા આયોગે ફટકાર લગાવી છે.

બ્રેકિંગ ન્યૂઝ