હત્યા / કચ્છમાં વકીલની હત્યા મામલે ભારે લોક જુવાળ, સાંસદે પણ ઘટનાને વખોડી

રાપરમાં વકીલ દેવજી મહેશ્વરીની હત્યાનો મામલો રાજ્યભરમાં ગાજી રહ્યો છે. સરાજાહેરમાં હત્યા કરવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ