વડોદરા / સુરતથી આવતા શ્રમજીવીઓ માટે મનપાની વ્યવસ્થા, સયાજીપુરા કોર્પોરેશનના મકાનોમાં અપાયો આશરો

વડોદરામાં સુરતથી આવી રહેલા શ્રમજીવીઓને લોકડાઉન કરવામાં આવશે. સુરતના શ્રમજીવીઓને વડોદરાથી આગળ નહીં જવા દેવામાં આવે. કેન્દ્રના પલાયન બંધ કરવાનો આદેશ થતા રોકી દેવામાં આવ્યા છે. કેન્દ્રના પલાયન બંધ કરવાનો આદેશ થતા રોકી દેવામાં આવ્યા છે. ગઈકાલ રાતથી જ જિલ્લાની સરહદો સીલ કરી દેવામાં આવી છે. સુરતથી આવેલા 450 શ્રમજીવીઓ માટે વ્યવસ્થા કરાઇ છે. શ્રમજીવીઓ માટે પાણી-જમવાની વ્યવસ્થા કોર્પોરેશન કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ